ગુજરાતનો ઈતિહાસ
505) નીચેની જોડીઓ પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ભારતમાં પોર્ટુગીઝોનું આગમન કાલિકટ બંદરે થયેલ હતું અને તેઓએ કોચીન, દિવ, દમણ, ગોવામાં વેપારીક કેન્દ્રો શરૂ કરેલ હતાં.
2. ડચ લોકોએ સુરત, ભરૂચ, ખંભાત, કોચીન જેવા વિસ્તારોમાં “વેપારી' કોઠીઓની સ્થાપના કરેલ હતી.
3. બ્રિટનનાં મહારાણીએ “રોયલ ચાર્ટર એક્ટ - 1600” દ્વારા ઈસ્ટ ઈન્ડીયા કંપનીને પૂર્વીય વિસ્તારમાં વેપારનો પરવાનો આપેલ હતો.
507) કયા રાજવીના શાસનકાળ દરમ્યાન છત્રપતિ શિવાજીએ બે વખત સૂરતમાં લૂંટ ચલાવી હતી? ( GPSC Class-1 - 15/01/2017)
510) ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? (PSI/ASI GK - 2/5/2015)
512) સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. સોનું એ દુર્લભ અને કિંમતી હતું.
II. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી.
III. હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા.
516) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
517) કબા ગાંધીના ડેલા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. તે ગાંધીજીએ કોચરબ આશ્રમ વિકસાવવા માટે વેચ્યો હતો.
2. તે કરમચંદ ગાંધીનું ઘર હતું.
3. તે યુવાન બેરિસ્ટર એમ. કે. ગાંધીની ઓફિસ હતી.
4. તે રાજકોટમાં આવેલ છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
519) ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર ક્યા સ્થળે બાંધેલ છે ? (GPSC Class - 2 - 11/12/2016)
520) બ્રિટીશ વહીવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નાઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
524) મહાજનપદ અને રાજધાનીને યોગ્ય રીતે જોડો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. અંગ : a. ચંપા
2. મલ્લ : b. કુશીનારા
3. વત્સ : c. કૌશંબી
4. અશ્મક : d. પૈડન્યા
528) બંકીમ ચેટરજીની નવલકથા આનંદ મઠે કયા બળવાને પ્રસિધ્ધી આપેલ હતી? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
529) અંગ્રેજો કોને “ભારતીય અશાંતિના પિતા” કહેતા હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
532) રાજા રામમોહનરાય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. તેમણે સતીપ્રથા નાબૂદીના કાયદાનો વિરોધ કર્યો.
2. દિલ્લીના બાદશાહ બહાદુરશાહે તેમને 'રાજા'ની પદવી આપી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
533) ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
536) ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ હતા? (GPSC Class - 2 - 05/02/2017)
539) યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
1. સરોજિની નાયડુ : i. લોકમાન્ય
2. બાલ ગંગાધર તિલક : ii. ભારતનું બુલબુલ
૩. દાદાભાઈ નવરોજી : ii. ભારતના લોખંડી પુરુષ
4. વલ્લભભાઈ પટેલ : iv. હિંદના દાદા
540) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે? ( GPSC Class-1 - 15/01/2017)
542) ડો.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. (PSI/ASI GK - 2/5/2015)
543) ભારતમાં પહેલુ નિર્મીત “ ભારત માતા મંદિર (Bharat Mata Mandir)” કયા સ્થળે આવેલ છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Comments (0)