સામાન્ય વિજ્ઞાન
- 361) મરઘામાં રાનીખેતની બિમારી ક્યા વાયરસના કારણે થાય છે? - પેરામીક્સો વાયરસ
- 362) યુરેનસ ગ્રહ પૃથ્વીથી આશરે કેટલા ગણો મોટો છે ? - ચાર ગણો
- 363) મનુષ્યમાં સૌથી સામાન્ય રીતે શું છે ? - પોટેશિયમ 40 મળી આવતું કિરણોત્સર્ગી તત્વ
- 364) શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌપ્રથમ રક્ત કોષ ક્યો ? - ન્યૂટ્રોફિલ
- 365) ગેલ્વેનાઈઝ આયર્નશીટ ઉપર શાનું આવરણ ચઢાવવામાં આવે છે ? - જસત
- 366) દૂધના સ્રાવ માટે ક્યો અંતઃસ્રાવ જવાબદાર છે ? - ઓક્સીટોસિન
- 367) શંકાસ્પદ કેસમાં પ્રયોગશાળામાં પરિક્ષણ માટે દવાની વિષકતાની ચકાસણી કરવા, પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્યા અંગના નમૂના લેવામાં આવે છે ? - યકૃત
- 368) રેડિયોના શોધક જણાવો. - જી.માર્કોની
- 369) સામાન્ય રીતે ઈલેક્ટ્રીક બલ્બમાં ભરવામાં આવતો ગેસ....... છે. - નાઈટ્રોજન
- 370) સૌથી ઓછા રંગસૂત્ર નંબર ધરાવતું પ્રાણી ક્યું ? - ભેંસ
- 371) વ્હાઈટ મસલ ડીસીઝ થવાનું કારણ જણાવો. - વિટામીન ‘ઈ’ની ઉણપ
- 372) ઘેટામાં બચ્ચાને જન્મ આપવાની રીતને શું કહેવાય છે ? - લેમ્બિંગ
- 373) પશુચિકિત્સા પદ્ધતિમાં પોસ્ટમોર્ટમ ક્યા નામથી ઓળખાય છે ? - નેક્રોપ્સી
- 374) નાઈટ્રોગ્લિસરીનનો ઉપયોગ શેમા થાય છે ? - વિસ્ફોટક તરીકે
- 375) સૌથી મોટો વાયરસ જણાવો. - પોક્ષ
- 376) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં ક્યો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ? - બ્યુટેન
- 377) વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ ક્યો છે ? - ઓઝોન
- 378) ધાતુની શુદ્ધતા.........ની મદદથી નક્કી થઈ શકે છે. - આર્કિમિડીઝનો સિદ્ધાંત
- 379) એક્સ રે મશીનના શોધક કોણ હતા ? - રોન્ટજન
- 380) કોણ સ્ટ્રેન્જર ગેસ તરીકે પણ ઓળખાય છે ? - ઝિનોન
- 381) લઠ્ઠા (દારૂ) કરૂણાંતિકાઓમાં અંધત્વ તરફ દોરી જતું વાંધાજનક પદાર્થ .......…….. - મિથાઈલ આલ્કોહોલ
- 382) રક્ત શર્કરાના નિયંત્રણમાં કોની સંડોવણી ખૂબ જ જરૂરી છે? - સ્વાદુપિંડ
- 383) ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે અરિહંત એટલે શું ? - અણુ સબમરીન
- 384) હેલિકોપ્ટરના શોધક કોણ હતા ? - ઈંગોર સિર્ફોસ્કિ
- 385) ક્યા તેલમાં મહત્તમ પ્રોટીન સામગ્રી છે ? - સોયાબીનનું તેલ
- 386) ક્યો પુખ્ત વયના લોકોમાં જોવા મળતો સામાન્ય રોગ, ડાયાબિટીસ મેલીટસ સાથે સંકળાયેલો છે ? - રક્તમાં શર્કરાનું ઊંચુ સ્તર અને રક્તમાં ઈન્સ્યુલીનનું નીચું સ્તર
- 387) હોમોફિલિયા/રક્તસ્રાવિતા એક આનુવંશિક ગરબડ છે, જે તરફ દોરી જાય છે. - શ્વેત રક્તકણોમાં ઘટાડો
- 388) લાકડું, અનાજ, ખાંડ અને મ્યુનિસપલ કચરા જેવા પદાર્થોમાં સંઘરાયેલ સૌર ઊર્જાને ..... કહે છે. - બાયોમાસ
- 389) મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે ? - 3
- 390) ઓર્નિથોલોજી કઈ બાબત સાથે સંબંધિત છે ? - પક્ષીઓ
Comments (0)