ગુજરાતી સાહિત્ય
- 91) ‘માનવીની ભવાઈ’ ના લેખક કોણ છે? - પન્નાલાલ પટેલ
- 92) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? - કાળ ચક્ર
- 93) કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકિ છે ? - ઉમાશંકર જોશી
- 94) લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ હતા ? - ચુનિલાલ મડીયા
- 95) ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' ગીતના કવિ...........છે, - રમેશ પારેખ
- 96) નીચેની કૃતિના સાચા સાહિત્ય પ્રકાર સામે ટીક કરો. - ખંડકાવ્ય અતિજ્ઞાન
- 97) બાળકેળવીકાર ક્ષેત્રે મુછાળી મા તરીકે જાણીતા હતા - ગિજુભાઈ બધેકા
- 98) ગુજરાતી સાહિત્યમાં દર્શક તરીકે ઓળખાય - મનુભાઈ પંચોળી
- 99) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? - કનૈયાલાલ મુનશી
- 100) ‘કુરુક્ષેત્ર’ નવકલથાના રચિયતા કોણ છે ? - દર્શક
- 101) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર જણાવો. - પરબ
- 102) ‘સાત પગલા આકાશમાં' નવલકથા કોણી લખી છે ? - કુંદનિકા કાપડિયા
- 103) ગુજરાતી સાહિત્યમાં વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દોકોશનું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા થયું હતું ? - ગૂજરાત વિદ્યાપીઠ
- 104) ‘નિશીથ’ કૃતિના સર્જક કોણ છે ? - ઉમાશંકર જોશી
- 105) ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકરનું ક્યા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે ? - નિબંધ
- 106) અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ક્યા પ્રકારની સાહિત્યિક રચના છે? - જીવનચરિત્ર
- 107) ‘અમૃતા’ નવલકથાના લેખક કોણ છે ? - રઘુવીર ચૌધરી
- 108) હિમાલય એટલે અવધૂતની પથારી અને મુમુક્ષુઓનું પિયર કોણે કહ્યું છે ? - કાકા કાલેલકર
- 109) જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જનનીની
- 110) મમતા મળી ગઈ મોંઘેરી ગુજરાતના સર્જક કોણ છે? - ઉમાશંકર જોશી
- 111) ક્યા લેખકનું તખલ્લુસ દ્વિરેફ છે ? - રામનારાયણ પાઠક
- 112) રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે? - ગુજરાત સાહિત્ય સભા
- 113) ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ? - નર્મદ
- 114) જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કોણે આપી ? - કવિ કલાપી
- 115) બાળકેળવણીની મુછાળી મા કોણ કહેવાતું ? - ગિજુભાઈ બધેકા
- 116) ગુજરાતી ભાષાના સાર્થ જોડણીકોશ કઈ સંસ્થાનું પ્રકાશન છે? - ગૂજરાત વિદ્યાપીઠ
- 117) ભૂખ્યા જનોની જઠરાગ્નિ જાગશે ક્યા કવિની પંક્તિ છે? - ઉમાશંકર જોશી
- 118) ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌપ્રથમ કોણે કર્યો ? - પ્રેમાનંદ
- 119) લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં સૌથી મોટું કામ કોનું ગણાય ? - ઝવેરચંદ મેઘાણી
- 120) અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબના ચરિત્રનાયક કોણ છે? - મહાદેવભાઈ દેસાઈ (લેખક નારાયણ દેસાઈ છે)
Comments (0)