ગુજરાતી સાહિત્ય
- 181) ઝવેરચંદ મેઘાણી નામ ક્યા ક્ષેત્રે આગળ છે ? - લોકસાહિત્યના સંશોધક
- 182) સ્વૈરવિહારી કોનું ઉપનામ છે ? - રામનારાયણ વિશ્વનાથ પાઠક
- 183) આગંતુક ક્યા વ્યક્તિ દ્વારા રચિત છે ? - ધીરુબહેન પટેલ
- 184) નાયક વિનાની નવલકથા કોને કહેવાય છે ? - સોરઠ તારા વહેતા પાણી
- 185) વિતાન સુદ બીજ કૃતિ સાથે ક્યા સાહિત્યકાર સંબંધિત છે ? - રમેશ પારેખ
- 186) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. - ચુનીલાલ મડિયા
- 187) ‘ત્યામોહ જવનીકા’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ? - મગનભાઈ બી. પટેલ
- 188) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. - તેજરેખા
- 189) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. - ફૂલ ફાગણના
- 190) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. - સ્વાભિમાનના તીર્થસ્થાનો
- 191) સાધુજીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વમી આનંદનું જન્મસ્થળ જણાવો. - શિયાણી
- 192) સમર્થ સાક્ષર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - વિચારમાધુરી
- 193) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - મહાપ્રસ્થાન
- 194) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. - મોરબી
- 195) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. - આગંતુક
- 196) કવિ મુકેશ જોશીનું જન્મસ્થળ જણાવો. - વડાલી
- 197) સાહિત્યકાર મુકેશ જોશીનું પ્રસિદ્ધ નાટક જણાવો. - આંતરયાત્રા
- 198) ‘સાપના ભારા’ એકાંકી સંગ્રહના સર્જક કોણ ? - ઉમાશંકર જોશી
- 199) ‘છપ્પા’ સાથે ક્યા કવિનું નામ જોડાયેલું છે ? - અખો
- 200) ‘કાશ્મીરનો પ્રવાસ' ગ્રંથના લેખક કોણ છે ? - કલાપી
- 201) ચંદ્રકાન્ત શેઠનું ઉપનામ જણાવો. - નંદ સામવેદી
- 202) ક્યા સાહિત્યકારને સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે ઓળખાય છે? - નરસિંહરાવ દિવેટિયા
- 203) ગુજરાતી પ્રજા પાસેથી કવિશ્વરનું બિરુદ પામનાર કવિ દલપતરામનો જન્મ ક્યા થયો હતો ? - વઢવાણ
- 204) ક્યો કાવ્ય પ્રકાર ફારસી છે ? - ગઝલ
- 205) ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે? - નરસિંહ મહેતા
- 206) મનુભાઈ પંચોળીનું પૂરું નામ જણાવો. - મનુભાઈ રાજારામ પંચોળી
- 207) ક્યા લેખકે ‘બોમ્બે ક્રોનિકલ'ના તંત્રી તરીકે કામગીરી કરી હતી? - ગગનવિહારી મહેતા
- 208) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો. - નિર્ઝરિણી
- 209) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. - રાજકોટ
- 210) ‘ખીજડયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. - ચુનીલાલ મડિયા
Comments (0)