ગુજરાતી સાહિત્ય
- 211) સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? - ચૌદ
- 212) ‘શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? - નરસિંહ મહેતા
- 213) ‘હાઈકુ' કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યો ? - સ્નેહરશ્મિ
- 214) ‘આશાભરી’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ? - પિતામ્બર પટેલ
- 215) ‘પંચીકરણ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે ? - અખો
- 216) વૈવિશાળ કૃતિના સર્જક કોણ છે ? - ઝવેશચંદ મેઘાણી
- 217) સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ જણાવો. - ઈર્શાદ
- 218) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. - ધંધુકા
- 219) ‘હૃદય ત્રિપુટી’ કૃતિના સર્જકનું નામ જણાવો. - સુરસિંહજી ગોહિલ
- 220) વ્યક્તિત્વ વિશેનો લૌકિક ખ્યાલ જે તે વ્યક્તિની આધાર રાખે છે. - પહેલી છાપ
- 221) વૈજ્ઞાનિક યુગમાં જ્ઞાતિ ઉત્પત્તિના ક્યા મતને સ્વીકારી શકાય .ઉપર તેમ નથી ? - પરંપરાગત મત
- 222) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - ઉપક્રમ
- 223) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ જણાવો. - મહુવા
- 224) કવિવર ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. - ઉમાશંકર જેઠાલાલ જોષી
- 225) સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પશ્ચાદભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને કઈ ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે ? - પ્રવાલદ્વિપ
- 226) ડૉ.એલ.પી.તેસ્ટિોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષા ભૂમિકાને શું નામ આપ્યું હતું ? - જૂની પશ્ચિમી રાજસ્થાની
- 227) ‘ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન’ના લેખક કોણ છે ? - પ્રબોધ પંડિત
- 228) ‘કૈવલ્યગીતા’ કૃતિના રચયિતાનું નામ જણાવો. - અખો
- 229) પ્રસિદ્ધ કવિ મણિલાલ નભુભાઈનું જન્મ સ્થળ જણાવો. - નડિયાદ
- 230) ‘નરસિંહ રામાઘરા' કૃતિના રચયિતાનું નામ જણાવો. - મીરાંબાઈ
- 231) કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની છે ? - દાણલીલા, સુદામાચરિત્ર, પુત્રવિવાહ
- 232) ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા ? - ઈચ્છારામ સૂ. દેસાઈ
- 233) ‘મોહનને મહાદેવ' ચિરત્રખંડના લેખકનું નામ જણાવો. - નારાયણ દેસાઈ
- 234) કવિ નર્મદનું જન્મ સ્થળ જણાવો. - સુરત
- 235) ‘માનચતુર અને ધર્મલક્ષ્મી'એ કઈ નવલકથાનો અંશ છે ? - સરસ્વતીચંદ્ર
- 236) ક્યા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો છે ? - દયારામ
- 237) રેતીની રોટલી ક્યા લેખકે આપેલી કૃતિ છે ? - જ્યોતિન્દ્ર દવે
- 238) રતિલાલ બોરિસાગરની કૃતિનું નામ જણાવો. - સંભવામિ યુગે
- 239) ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર ક્યા સાહિત્યકાર દ્વારા રચાયો ? - કાંત
- 240) ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મ સ્થળ જણાવો. - ગોંડલ
Comments (0)