ભારતનું બંધારણ

551) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (C) અનુચ્છેદ 312

Explanation:

No answer description available for this question. Let us discuss.

552) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? ( PSI GK - 4–3/5-3/2017)

Answer Is: (C) બેતાલીસમો સુધારો (1976)

Explanation:

No answer description available for this question. Let us discuss.

553) ક્યો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે? ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (B) બંધારણીય ખરડો

Explanation:

No answer description available for this question. Let us discuss.

554) નીચેનામાંથી ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી ઓળખાવો. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (B) નિર્મલા સીતારામન

Explanation:

No answer description available for this question. Let us discuss.

556) કોની સહીથી ખરડો કાયદો બને છે ?

Answer Is: (A) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

557) બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ?

Answer Is: (A) સચ્ચિદાનંદ સિંહા

Explanation:

No answer description available for this question. Let us discuss.

558) ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ ક્યાં દેશનાં બંધારણમાંથી લેવામાં આવ્યુ છે?

Answer Is: (A) જર્મની

Explanation:

No answer description available for this question. Let us discuss.

559) સંસદે ભારતના ગણરાજ્યના કેટલામાં વર્ષમાં માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 કર્યો છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (D) છપ્પનમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

560) દેશના કયા ભાગમાં ચંદનના જંગલો મહત્તમ જોવા મળે છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) નિલગીરીની ટેકરીઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

562) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કર્યો અનુચ્છેદ કરે છે ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (D) અનુચ્છેદ 44

Explanation:

No answer description available for this question. Let us discuss.

563) રાષ્ટ્રગીત જ્યાં બેન્ડ પર વગાડવામાં આવે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઇએ?

Answer Is: (C) ૫૨ સેકન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

564) બિન-નિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs)) અને ભારતીય મૂળના વ્યક્તિઓ (Persons of Indian Origin) (PIO) (પીઆઈઓ) વચ્ચે નીચેનામાંથી કયો મુખ્ય તફાવત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) NRIs એ વિદેશમાં રહેતા ભારતના નાગરિકો છે, જ્યારે PIOs એ ભારતીય વંશજો છે જેમણે વિદેશમાં નાગરિકત્વ મેળવ્યું છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

566) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

Answer Is: (D) 26 નવેમ્બર, 1949

Explanation:

No answer description available for this question. Let us discuss.

567) પોસ્ટલ બેલેટ પ્રથા ક્યા વર્ષમાં દાખલ કરવામાં આવી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (B) 1999

Explanation:

No answer description available for this question. Let us discuss.

568) નીચેનામાંથી ક્યાં કેસ પરથી જાહેર થયું કે બંધારણસભા મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે?

Answer Is: (A) કેશવાનંદ ભારતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

569) લોકસભાની કુલ બેઠકો કેટલી છે ?

Answer Is: (C) 552

Explanation:

No answer description available for this question. Let us discuss.

570) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે.
2. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલ હોય તે સ્થાને બેસી શકે છે.
3. સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

571) કોની સલાહ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કલમ 352 હેઠળ કટોકટી જાહેર કરી શકે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

Answer Is: (C) કેબિનેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

572) ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે ?

Answer Is: (C) સર્વોચ્ચ અદાલત

Explanation:

No answer description available for this question. Let us discuss.

573) માસાહારી ખાદ્યસામગ્રી પર ક્યાં રંગની નિશાની હોય છે ?

Answer Is: (B) લાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

574) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન, ન્યાયધીશોની નિમણૂક કરી શકાય છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

Answer Is: (A) 31

Explanation:

No answer description available for this question. Let us discuss.

575) સરકારની પ્રાથમિક શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ ?

Answer Is: (D) 6 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

576) આદર્શ આચાર સંહિતા (MCC)ના સંબંધમાં કયું/કયા સાચું/સાચા છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

I. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોના વર્તનને નિયંત્રિત કરવા માટે ભારતીય ચૂંટણીપંચ (EC) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાઓનો સમૂહ.
II. આદર્શ આચાર સંહિતાની રચના તમામ ઉમેદવારો માટે સમાન રમતનું ક્ષેત્ર જાળવીને અને ચૂંટણીલક્ષી લાભ માટે સત્તાવાર મશીનરીનો દુરુપયોગ અટકાવીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.
III. આદર્શ આચાર સંહિતાની શરૂઆતમાં 1968-69માં મધ્ય-ગાળાની ચૂંટણીઓ દરમિયાન 'લઘુત્તમ આચાર સંહિતા' શીર્ષક હેઠળ ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

Answer Is: (D) બધા જ સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

577) ભારતમાં લોકાયુકત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજય કર્યું હતું? ( GPSC Class - 2 - 18/12/2016)

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

578) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (B) વોર્ડ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

579) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન ‘રાષ્ટ્રીય કટોકટી’ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ )

Answer Is: (A) 1975

Explanation:

No answer description available for this question. Let us discuss.

581) અનુચ્છેદ 14 હેઠળ સમાનતાના અધિકાર સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

1. ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતા શબ્દ એક સકારાત્મક ખ્યાલ છે જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ નકારાત્મક ખ્યાલ છે.
2. ફક્ત કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર વિદેશીઓ માટે ઉપલબ્ધ છે પરંતુ કાયદાના સમાન સંરક્ષણનો અધિકાર નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

582) જયારે લોકસભા અને રાજયસભા એમ બંન્ને ગૃહોની સંયુકત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે? ( GPSC Class - 2 - 18/12/2016)

Answer Is: (B) લોકસભા સ્પીકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

583) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવિધ કેટલી હોય છે ? ( GPSC Class - 2 - 18/03/2017)

Answer Is: (A) છ માસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

584) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (B) 8 અધ્યાય, 43 ધારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

586) રાજય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? ( GPSC Class - 2 - 18/03/2017 )

Answer Is: (B) માન.ગવર્નરશ્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

587) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )

Answer Is: (B) સમાનતાનો અધિકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

588) ભારતમાં અનુક્રમે કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે ?

Answer Is: (C) 28 રાજ્યો 8 કેન્દ્રશાસિત પ્રદશો

Explanation:

No answer description available for this question. Let us discuss.

589) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (D) 89 મો બંધારણીય સુધારો-2003

Explanation:

No answer description available for this question. Let us discuss.

590) "રાષ્ટ્રપતિને મળેલા કટોકટી વખતના અધિકારોએ ભારતીય બંધારણમાં દગો છે" આ વાક્ય કોણે કીધુ હતું?

Answer Is: (A) કે.એમ. નામ્બિયાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

593) નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (A) નાણા પંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

595) કેન્દ્રીય લાંચરુશ્વત વિરોધી બ્યૂરોની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

Answer Is: (D) ઈ.સ.1964માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

596) ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ (UT)ના મુખ્ય પ્રધાન, જ્યાં આ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં છે, તે કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (B) વિધાનસભામાં બહુમતી ધરાવતો પક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

597) સંયુક્ત રાષ્ટ્રોએ કઈ સાલમાં અધિકારોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું ?

Answer Is: (C) ઈ.સ.1992માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

598) બજેટ રજુ કરતી વખતે સંસરને સંબોધન કોણ કરે છે?

Answer Is: (C) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

599) સંસદના બંને ગૃહમાં પસાર કરેલ ખરડો કોની સહી થાય પછી કાયદો બને છે ?

Answer Is: (C) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

600) સીમા ચિહ્ન રૂપ ચુકાદાઓ અને નામદાર અદાલતના નિર્ણયો નીચે આપેલા છે. આ જોડીઓને ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. મિનરવા મીલ્સ વિરૂદ્ધ ભારત સરકાર : બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે.
2. અહેમદખાન વિરૂદ્ધ શાહબાનો બેગમ: છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ આપવા ફોજદારી પ્રક્રિયા કોડ (Criminal Procedure Code) ની કલમ 125 ની.
3. શ્રેયા સિંઘલ વિરૂદ્ધ ભારત સરકારઃ ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતી માહિતી ટેકનોલોજી અધિનિયમ (ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ (IT એક્ટ))ની કલમ 66A ને રદ કરી તેને ગેરબંધારણીય જાહેર કરી.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?

Answer Is: (A) 1, 2 તથા 3 તમામ સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up