ગુજરાતનો ઈતિહાસ
551) સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. સિંધુ ખીણની સંસ્કૃતિ ઇજિપ્તની સંસ્કૃતિ અને મેસોપોટેમીયાની સંસ્કૃતિની સમકાલીન હતી.
2. સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાગૈતિહાસિક છે જ્યારે ઇજિપ્તની અને મેસોપોટેમીયાની સંસ્કૃતિ ઐતિહાસિક છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
552) કચ્છમાં નીચે પૈકી ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે? (GPSC Class – 2 - 18/12/2016)
556) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા? ( GPSC Class - 2 - 29/1/2017)
560) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા? ( GPSC Class - 2 - 29/1/2017)
561) 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વિલિન થઈ હતી? (PSI GK - 1/1/2017)
562) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
568) નીચે પૈકી કયા મહાજનપદ ભારતની વર્તમાન સીમાની બહાર આવેલા છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. અંગ
2. મત્સ્ય
3. કંબોજ
4. ગાંધાર
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
572) મહમદ તઘલકે શરૂ કરેલ “દિવાને કોહી” કઈ બાબત સાથે સંકળાયેલ હતું? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
573) સિંધુ ખીણની સભ્યતાના નીચેના સ્થળો પૈકી કયું સ્થળ હરિયાણા રાજ્યમાં આવેલ છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
574) વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં કયાં સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતાં? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
575) વિજયનગરના શાસક કૃષ્ણદેવરાયની કૃતિ “અમુક્ત માલ્યદા” એ ……………….. ભાષામાં હતી. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
577) ભારતની ક્યા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતો નો સ્વીકાર કરવામાં આવ્યો? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
578) 7મી સદીમાં દક્ષિણમાં કઈ ત્રણ મહાસત્તાઓ મહત્ત્વની હતી? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. ચાલુક્યાસ
2. ચોલાસ
3. ચેરાસ
4. પાનડયાસ
579) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો? (GPSC Class - 1 - 09/04/2017)
583) પ્રથમ બૌદ્ધ પરિષદ નીચેનામાંથી કયા શહેરમાં યોજાઈ હતી? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
586) ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતાં.
2. શ્રી બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા હતા અને તેમને છોટુભાઈ તથા અંબુભાઇ પુરાણી જેવા સાથીઓ મળ્યા હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
587) ક્યા બળવાના બીજે જ દિવસે બ્રિટીશ સરકારે કેબીનેટ મિશનની જાહેરાત કરી હતી? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
589) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
591) હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર ક્યું હતું ? (PSI GK - 1/1/2017)
593) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ? ( GPSC પ્રિલિમ - 2014)
594) કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારૂ રા'ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ? (નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
596) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
Comments (0)