ગુજરાતનો ઈતિહાસ
602) નીચેના પૈકી કોણ 'ભારતના માર્ટિન લ્યુથર' તરીકે જાણીતા છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
613) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725માં નાશ કરાયા બાદ ઈ.સ.815 માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું ? (PI પેપર - 2017)
614) ‘લંડન ઈન્ડિયન સોસાયટી' તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિયેશન’ નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
615) ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના શાસકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
616) ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. કાનજી માલમ નામના એક ગુજરાતીએ વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ શોધવામાં મદદ કરી
2. ભારતમાં આવનારામાં અંગ્રેજો સૌથી પ્રથમ હતા અને છોડનારામાં સૌથી છેલ્લા હતા
3. ફ્રેન્ચોએ સૌપ્રથમ સુરતમાં મુખ્ય મથક સ્થાપ્યું.
4. અંગ્રેજો સૌપ્રથમ સુરત આવ્યા હતા.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
617) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડયું નથી ? (GPSC પ્રિલિમ - 2001)
620) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? (કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
626) (ઈન્ડીયન આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમ્યાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજુ કરેલ હતી? ( GPSC Class - 2 - 18/03/2017)
627) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 1993માં કરવામાં આવેલ હતી.
2. આયોગમાં અધ્યક્ષ પાંચ પૂર્ણ સમયના સભ્યો તથા સાત ડીમ (deemed members) સભ્યો હોય છે. ઉપરોક્ત વાક્ય ચકાસો.
628) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
629) પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
630) બનારસ હિન્દુ યુનિવર્સિટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. તેની સ્થાપના એની બેસન્ટે 'સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ' નામે કરી હતી.
2. જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગઈ.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
631) ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ............. કહેવામાં આવતા હતાં. ( GPSC પેપર - 1 - 2017)
632) પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? (નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
634) ગુજરાતના ક્યા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? (GPSC પ્રિલિમ - 2001)
635) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
637) નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. રાણકી વાવ એ પ્રખ્યાત વાવ છે.
2. તે ઉત્તર ગુજરાતમાં આવેલી છે.
3. તેનું બાંધકામ ઈસ્લામીક શાશકોએ કરાવેલ હતું.
4. તેને વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) તરીકે જાહેર કરવામાં આવેલ છે.
638) નીચેનામાંથી કયા સફળ સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને “સરદાર”નું બિરૂદ અપાવ્યું હતું? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
640) ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
644) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી ? (GPSC પ્રિલિમ - 2007)
648) બ્રિટીશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ? ( PSI/ASI GK - 2/5/2015)
Comments (0)