ગુજરાતનો ઈતિહાસ
654) હરિસેન, કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ (અલ્હાબાદ સ્તંભ શિલાલેખ)ની સંસ્કૃતમાં રચના કરી હતી, તે. .......... નાં દરબારમાં કવિ હતા (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
657) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનું 18 મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો. તેઓ કોણ હતા? (GPSC Class - 2 - 05/02/2017)
661) નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. મગધ સોળ મહાજનપદો પૈકીનું એક હતું જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું.
2. અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો.
3. પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
664) 'જહાલ' અને 'મવાળ' પક્ષ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. સુરતના કોંગ્રસ અધિવેશનમાં 'જહાલ' અને 'મવાળ' એમ બે ભાગલા પડ્યા.
2. લાલ-બાલ-પાલની ત્રિપુટીએ મવાલવાદી નીતિ અપનાવી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
665) પારસીઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. આરબોના આક્રમણથી ભાગીને તેઓ ઈરાનથી ભારત આવ્યા હતાં.
2. તેઓ પર્સિયાથી આવ્યા હોવાથી પારસી કહેવાયા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
666) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
667) ‘હિંદ છોડો’ ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
668) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ ‘જયહિંદ’ અપનાવવામાં આવ્યું હતું ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
669) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? (PSI/ASI GK - 2/5/2015)
670) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ ક્યા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? (સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
671) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી? (GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
672) લોર્ડ લિટનના સમયગાળા દરમિયાન ઈલ્બર્ટ બિલનો વિવાદ કઈ બાબત સાથે સંકળાયેલ હતો? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
673) દાંડીકૂચની શરૂઆત ક્યા દિવસે થઈ હતી ? (DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
674) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌ પ્રથમ ક્યા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? (GPSC MAINS પેપર - 1 - 2016)
675) અસહકારની ચળવળની અસર વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
677) ગીરનારનો શિલાલેખ.......સમયનો છે. (PI પેપર - 2017)
678) નીચેના પૈકી ક્યું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? ( GPSC પેપર - 1 - 2017)
680) બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? ( GPSC Class-1 - 2016)
683) ઈ.સ.1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
685) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરૂદ્ધ તોફાનો થયાં હતા? (GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
687) નીચેના પૈકી સૌ પ્રથમ કોણે મહાત્મા ગાંધીને “રાષ્ટ્રપિતા' કહ્યા હતા? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
696) ઈ.સ.1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? ( GPSC Class-1 - 15/01/2017)
697) અલ્લાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે ? (કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017) )
698) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Comments (0)