ગુજરાતનો ઈતિહાસ
701) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
703) મેગેસસ્થિનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
705) 1918માં ગાંધીજી ગુજરાતમાં બે ચળવળમાં સામેલ હતા. એક અમદાવાદમાં મજૂર ચળવળ. જેમાં કાપડ મિલ કામદારો માટે કામ કરવાની સારી સ્થિતિની માંગ હતી. તેમની બીજી ચળવળ કઈ હતી? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
711) બ્રિટીશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો? ( GPSC Class – 2 - 12/02/2017)
712) ગુજરાતના “અશોક” તરીખે કોણ પ્રખ્યાત છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
713) મોહેંજો-દડો ખાતેથી મળેલ ‘નૃત્ય કરતી છોકરી’ (Dancing girl) શિલ્પકૃતિ ધાતુની હતી. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
716) નીચેના પૈકી કયા પક્ષ ડૉ. બી.આર.આંબેડકર દ્વારા સ્થાપવામાં આવ્યા હતા? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
I. ભારતીય કિસાન અને મજદૂર પક્ષ (Peasants and Workers Party of India)
II. અનુસુચિત જાતિ સંઘ (Scheduled Castes Federation)
III. સ્વતંત્ર મજુર પક્ષ (Independent Labour Party)
723) આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ? (GPSC પ્રિલિમ - 2001)
724) ભારતમાં બ્રિટીશ શાસન દરમ્યાન રૈયતવારી (Ryotwari) પધ્ધતી દાખલ કરવામાં મુખ્યત્વે કોણ સંકળાયેલ હતા? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. લૉર્ડ કોર્નવાલીસ 2. એલેક્સઝાન્ડર રીડ 3. થોમસ મુનરો 4. લૉર્ડ વીલીયમ બેન્ટીક
725) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
728) જ્યોર્જ યુલ, વિલિયમ વેડરબર્ન અને આલ્ફ્રેડ વેબનું ભારત સાથે સામાન્ય અનુસંધાન શું હતું? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
729) જ્યાં ગાંધીજીનું બાળપણ વિત્યું હતું તે ‘કબા ગાંધીનો ડેલો’ ક્યા શહેરમાં આવેલો છે ? (GPSC પ્રિલિમ - 2007)
731) 'હિંદ છોડો' ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરહસ્તે કરવામાં આવ્યું હતું ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
732) 'ગુજરાત' શબ્દ ક્યા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? (તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
733) ઈ.સ.1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
735) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજયો તથા બ્રિટીશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017 )
736) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
741) મોઢેરાનું સૂર્યમંદિર (Sun Temple) ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? (PSI GK - 1/1/2017)
742) દાંડી યાત્રા બદલપુરના બદલે દાંડી સુધી રાખવાનું સૂચન ગાંધીજીને કોણે કર્યું હતું? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
744) ‘આર્ય સમાજ'ની શરૂઆત ક્યા થઈ ? (PSI GK - 1/1/2017)
747) ક્યા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Comments (0)