ગુજરાતનો ઈતિહાસ
751) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ? ( GPSC Paper - 2017)
753) પાટણાનાં પટોળાંની કલા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? (કોન્સ્ટેબલ - 23/10/2016)
755) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનકાળ દરમ્યાન ક્યા અધિકારીને ‘નિઝામુલમુલ્ક’ કહેવામાં આવતો ? (GPSC Class - 2 - 04/03/2017)
760) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
1. પ્લાસીનું યુદ્ધ 1777માં થયેલ હતું.
2. બકસરનું યુદ્ધ 1784માં થયેલ હતું.
3. સતારા, નાગપુર અને ઝાંસી “ખાલસા નીતિ” હેઠળ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા.
762) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
763) નીચેના યુદ્ધોને તેમના કાલક્રમિક ક્રમમાં ગોઠવો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. બીજું એંગ્લો-શીખ યુદ્ધ
2. ત્રીજું એંગ્લો-મરાઠા યુદ્ધ
3. ચોથું એંગ્લો-મૈસુર યુદ્ધ
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
765) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે ક્યા વર્ષમાં સ્થાપિત કરી ? (GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
767) ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? (બિન સચિવાલય ક્લાર્ક - 2016)
768) કયા મૌર્ય રાજાએ આ વિશ્વ (જન્મ) અને આગામી વિશ્વમાં (જન્મમાં) લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા ધમ્મનો સંદેશ ફેલાવવા માટે ધમ્મ મહામત્ત તરીકે ઓળખાતા વિશેષ અધિકારીઓની નિમણૂંક કરી હતી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
773) મોગલ સામ્રાજયમાં "Gate of Makka'' તરીકે કયું બંદર જાણીતું હતું? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
774) બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
779) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ........ માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
781) વાસ્કો-દ-ગામા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. તે પોર્ટુગીઝ નાવિક હતો.
2. તેણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.
3. તે પશ્ચિમ કિનારે આવેલા કોચી બંદરે પહોંચ્યો.
4. રાજા ઝામોરીને તેને વેપાર કરવાની છૂટ આપી.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
786) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાઈ છે તેવી ઘટના આકાર પામી - (GPSC પ્રિલિમ - 2014)
787) કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
788) વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું હતું તેઓ ક્યા નામે ઓળખાતા ?
791) વન મહોત્સવ 2016 અંતર્ગત જાહેર કરાયેલા નવા વનોમાં "શહિદ વન" ક્યાં બનાવવામાં આવશે ? ( GPSC Class - 2 - 18/03/2017)
792) પંડિત ભીમસેન જોશી વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. પંડિત ભીમસેન જોશીએ તેમના ગુરૂ સવાઈ ગંધર્વને શ્રધ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ સંગીત ઉત્સવનું આયોજન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
2. તેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના (Kirana) ઘરાનાના ગાયિકા ગંગુબાઈ હંગલના સમકાલીન હતા. ઉપરોક્ત વિધાનો પૈકી કયું / કયા વિધાન સત્ય છે?
794) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? ( GPSC પ્રિલિમ - 2014)
799) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહિદ થયા હતા? (GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
800) નીચેના પૈકી કોણે ‘મિત્રમેલા’ નામની સંસ્થા સ્થાપી હતી; જે પાછળથી ‘અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ( GPSC Class – 2 - 04/03/2017)
Comments (0)