કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. સુરતના કોંગ્રસ અધિવેશનમાં 'જહાલ' અને 'મવાળ' એમ બે ભાગલા પડ્યા.
2. લાલ-બાલ-પાલની ત્રિપુટીએ મવાલવાદી નીતિ અપનાવી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરતાં સિરાજ-ઉદ્દ-દૌલા રોષે ભરાયો.
2. ફોર્ટ વિલિયમ આજે કોલકાતા તરીકે ઓળખાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. હૈદરાબાદના નિઝામ
2. કશ્મીરના રાજા ગુલાબસિંહ
3. નાનાસાહેબ
4. વડોદરાના ગાયકવાડ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. તેમણે સતીપ્રથા નાબૂદીના કાયદાનો વિરોધ કર્યો.
2. દિલ્લીના બાદશાહ બહાદુરશાહે તેમને 'રાજા'ની પદવી આપી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેની સ્થાપના એની બેસન્ટે 'સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ' નામે કરી હતી.
2. જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગઈ.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેનું પ્રથમ અધિવેશન મુંબઇમાં મળ્યું હતું.
2. તેમાં આજીવન મહામંત્રીપદે ગાંધીજીની નિમણૂક કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેની પર અમદાવાદમાં બોમ્બ ફેંકાયા હતા.
2. બોમ્બ ફેંકનારાઓમાં 'ડુંગળીચોર' પણ હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. રાણી વિક્ટોરિયાએ પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો ઈ. સ. 1600માં આપ્યો.
2. આ પરવાનાથી ઇંગ્લેન્ડની અનેક કંપનીઓને ભારતમાં વેપારનો પરવાનો મળી ગયો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ટીપુ સુલતાનને અંગ્રેજો સાથે ઘનિષ્ઠ સંબંધો હતા, એમની મદદથી તેણે સેનાનું આધુનિકીકરણ કર્યું હતું.
2. શ્રીરંગપટ્ટનમની આખરી લડાઈમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતીય ભાષામાં વપરાતી લગભગ બધી લિપિનું મૂળ બ્રાહ્મી લિપિમાં છે.
2. બ્રાહ્મી લિપીનો ઉપયોગ અશોકના શિલાલેખોમાં થયો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. અંગ્રેજોએ અવધમાં કુશાસનનું બહાનું બનાવી અવધને ખાલસા કર્યું.
2. નવાબને ગાદી પરથી ઉઠાડી મૂકતાં લોકો ગુસ્સે ભરાયા.
ઉપર પૈકી કયું/કયાં કારણ/કારણો સાચું/સાચાં છે?
1. મગધમાં ખેતીની ઉપજ સારી હતી.
2. મગધમાં લોખંડ મોટા પ્રમાણમાં મળતું હતું.
3. જંગલોમાં હાથીનું પ્રમાણ ખૂબ હતું. જે સેના માટે મહત્વપૂર્ણ હતું.
4. ગંગા અને તેની ઉપનદીઓમાં આવાગમન સરળ અને સસ્તું હતું.
ઉપર પૈકી કયાં કારણો સાચાં છે?
1. ચંદ્રગુપ્તનું જીવનચરિત્ર
2. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
3. અશોકના શિલાલેખો
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ગુપ્ત શાસનનો આરંભ
2. મૌર્ય શાસનનો અંત
3. સમુદ્રગુપ્તનો કાર્યકાળ
4. ચંદ્રગુપ્ત બીજાનો કાર્યકાળ સાશન
1. કાલીબંગનમાં ખેડેલાં ખેતરોના અવશેષો પ્રાપ્ત થયા છે.
2. બનાવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)