GPSC ઈતિહાસ

201) મીઠાનો અન્યાયી કાયદો, દાંડીયાત્રાના ફળસ્વરૂપ ક્યારે તોડવામાં આવ્યો? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (B) 6 એપ્રીલ 1930

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) સ્વાતંત્ર્યોત્તર ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલની રાહબારીમાં નીચેના પગલા લેવાયેલ હતા. તે પૈકી કયું વાક્ય યોગ્ય છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. હૈદરાબાદને 18 સપ્ટેમ્બર 1948માં ભારતમાં ભેળવી દેવામાં આવ્યું.
2. 9 નવેમ્બર 1947 ના રોજ ભારતે જુનાગઢનો કબજો લીધેલ હતો.

Answer Is: (D) 1 અને 2 બન્ને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) ભારતીય બંધારણની નીચેના પૈકી કઈ લાક્ષણિક્તાઓ છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ
2. સંસદીય સર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ
3. મૂળભૂત અધિકારો
4. ત્રિ સ્તરીય સરકાર

Answer Is: (D) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) ભારતીય સંવિધાન ક્યારે અપનાવવામાં આવેલ હતું? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (C) 26 નવેમ્બર 1949

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. મૂળભૂત હક્કોની જોગવાઈ ભાગ-3 ભારતનું સંવિધાનમાં દર્શાવેલ છે.
2. ભારતમાં બંધારણના આર્ટીકલ 24 માં કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ દર્શાવેલ છે.
3. ભારતના બંધારણના આર્ટીકલ 23 માં કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધની જોગવાઈ છે.

Answer Is: (B) માત્ર 1 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓ ન્યાયાલયથી અમલ કરાવી શકાય છે.
2. ભારતના સંવિધાનના આમુખ-44 માં “નાગરિકો માટે એક સરખો દીવાની કાયદા” અંગેની જોગવાઈ દર્શાવેલ છે.

Answer Is: (A) માત્ર 2 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) ભારતના બંધારણમાં 86મો સુધારો કઈ બાબત સંબંધીત હતો ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (B) 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) સંઘ માટે એક સંસદ રહેશે. તેમા કોનો સમાવેશ થાય છે ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. રાષ્ટ્રપતિ
2. રાજ્યસભા
3. લોકસભા

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, ભારતના સંવિધાનની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (C) 7મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ભારતના એટર્ની જનરલ
2. ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક
3. ચૂંટણી આયોગ
4. રાષ્ટ્રીય મહિલા આયોગ

Answer Is: (A) 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) નીચેના પૈકી કલમ અને જોગવાઈની કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (C) 243-જ - સભ્યપદ માટેની ગેરલાયકાતો

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 1993માં કરવામાં આવેલ હતી.
2. આયોગમાં અધ્યક્ષ પાંચ પૂર્ણ સમયના સભ્યો તથા સાત ડીમ (deemed members) સભ્યો હોય છે. ઉપરોક્ત વાક્ય ચકાસો.

Answer Is: (C) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના માર્ચ 2009માં થયેલ હતી.
2. આ બંધારણીય સંસ્થા છે.
3. આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 8 સભ્યો હોય છે.

Answer Is: (D) 1, 2 અને 3 બધાજ યોગ્ય નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) નીચેનામાંથી કયું પ્રાણી હડપ્પન મુદ્રા પર સૌથી વધુ વાર દર્શાવવામાં આવતું પ્રાણી છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (D) શૃંગાશ્વ (યુનિકોર્ન)

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) કયા મૌર્ય રાજાને પહેલાં ઉજ્જૈન (અવંતી પ્રાંત)ના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જે પછીથી મગધ સામ્રાજ્યના પ્રખ્યાત રાજા બન્યા હતા? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (C) અશોક

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) કયા મુઘલ બાદશાહના શાસન દરમિયાન મુઘલ સ્થાપત્ય તેના સુવર્ણ યુગમાં પહોંચ્યું? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (C) શાહજહાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

1. સરોજિની નાયડુ : i. લોકમાન્ય
2. બાલ ગંગાધર તિલક : ii. ભારતનું બુલબુલ
૩. દાદાભાઈ નવરોજી : ii. ભારતના લોખંડી પુરુષ
4. વલ્લભભાઈ પટેલ : iv. હિંદના દાદા

Answer Is: (B) 1 - ii, 2-i, 3 - iv, 4 - iii

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) નીચેનામાંથી કયું પુરાતત્વીય સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય બંદર શહેર હતું? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

Answer Is: (C) લોથલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. કાનજી માલમ નામના એક ગુજરાતીએ વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ શોધવામાં મદદ કરી
2. ભારતમાં આવનારામાં અંગ્રેજો સૌથી પ્રથમ હતા અને છોડનારામાં સૌથી છેલ્લા હતા
3. ફ્રેન્ચોએ સૌપ્રથમ સુરતમાં મુખ્ય મથક સ્થાપ્યું.
4. અંગ્રેજો સૌપ્રથમ સુરત આવ્યા હતા.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (D) ફક્ત 1 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેનામાંથી કયું સ્થળ સિંધુ નદીના કિનારે આવેલ હતું? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (A) મોહેં-જોદરો અને અમરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) નીચેના રાજાઓમાંથી કોણે બૌદ્ધ ધર્મને સમર્થન આપ્યું ન હતું? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (A) ચંદ્રગુપ્ત મૌર્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) ગિરનાર શિલાલેખ અનુસાર ગિરનાર પર્વત પાસે સુદર્શન જળાશય પ્રથમ કોણે બાંધ્યું હતું? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (B) ચંદ્રગુપ્ત મૌર્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) નીચે પૈકી કયા મહાજનપદ ભારતની વર્તમાન સીમાની બહાર આવેલા છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. અંગ
2. મત્સ્ય
3. કંબોજ
4. ગાંધાર
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) માત્ર 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) દાંડી ખાતે ‘રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક'નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (B) નરેન્દ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. સિંધુ ખીણની સંસ્કૃતિ ઇજિપ્તની સંસ્કૃતિ અને મેસોપોટેમીયાની સંસ્કૃતિની સમકાલીન હતી.
2. સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાગૈતિહાસિક છે જ્યારે ઇજિપ્તની અને મેસોપોટેમીયાની સંસ્કૃતિ ઐતિહાસિક છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

226) નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. ઋગ્વેદિક સમાજમાં વિધવા પુનર્લગ્ન પ્રચલિત હતાં.
2. ઋગ્વેદિક સમાજમાં બાળ લગ્ન પ્રચલિત નહોતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

227) નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. મહાવીર અને ગૌતમ બુદ્ધના અનુયાયીઓ માટે નૈતિક આચારસંહિતા એકદમ સમાન હતી.
2. મહાવીરે શીખવ્યું કે વ્યક્તિએ વૈભવી અને તપસ્યા બંનેનો અતિરેક ટાળવો જોઈએ (મધ્યમ માર્ગ).
3. મહાવીર અને ગૌતમ બુદ્ધ સમકાલીન હતા.
ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું નથી?

Answer Is: (A) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

228) નીચેના નિવેદનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. બૌદ્ધ સાહિત્ય પ્રાકૃત ભાષામાં હતું.
2. ગુલામો, સૈનિકો અને દેવાદારોને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ મળતો ન હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

229) અજંતા ગુફાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. અજંતા ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓમાં આવેલી છે
2. અજંતા ગુફાઓમાં ફક્ત બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત શિલ્પ અને ચિત્રો છે
3. અજંતા ગુફાઓ સાતવાહન અને વાકાટકના શાસનકાળ દરમિયાન ખોદવામાં આવી હતી.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) કબા ગાંધીના ડેલા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તે ગાંધીજીએ કોચરબ આશ્રમ વિકસાવવા માટે વેચ્યો હતો.
2. તે કરમચંદ ગાંધીનું ઘર હતું.
3. તે યુવાન બેરિસ્ટર એમ. કે. ગાંધીની ઓફિસ હતી.
4. તે રાજકોટમાં આવેલ છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (D) ફક્ત 2 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) સુભાષચંદ્ર બોઝ વિશેના નીચેનાં વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તેઓ 1929માં ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા
2. તેઓ 1931ના ગાંધી-ઇર્વિન સંધિ સાથે સહમત ન હતા
3. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે વખત અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા
4. જ્યારે બ્રિટિશ સરકારે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતને યુદ્ધરત દેશ બનાવ્યો ત્યારે તેઓ બ્રિટિશરો વિરુદ્ધ જનઆંદોલન શરૂ કરવાના પક્ષમાં હતા
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) ભારતીય રાષ્ટ્રીય સેના (I.N.A) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (A) I.N.A. ની રચના સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) સરદાર વલ્લભભાઈ પટેલને લગતી ઘટનાઓ અને તેનાં વર્ષો અંગે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. બારડોલી સત્યાગ્રહ-1928
2. ખેડા સત્યાગ્રહ-1918
3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ-1931
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) નીચેના યુદ્ધોને તેમના કાલક્રમિક ક્રમમાં ગોઠવો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. બીજું એંગ્લો-શીખ યુદ્ધ
2. ત્રીજું એંગ્લો-મરાઠા યુદ્ધ
3. ચોથું એંગ્લો-મૈસુર યુદ્ધ
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 3, 2, 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) 1857ના વિપ્લવની નીચેની ઘટનાઓને તેમના કાલક્રમમાં ગોઠવો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. બરાકપુર બળવો
2. મેરઠમાં બળવો
3. દિલ્હી પર બળવાખોરોનો કબજો
4. લખનૌમાં બળવો ફાટી નીકળ્યો
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (A) 1, 2, 3, 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) જ્યોર્જ યુલ, વિલિયમ વેડરબર્ન અને આલ્ફ્રેડ વેબનું ભારત સાથે સામાન્ય અનુસંધાન શું હતું? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (C) તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) નીચેનામાંથી કયું વિધાન સાચું છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (D) ઓક્ટોબર 1946 માં ભારત સરકારે પહેલેથી જ હાથ ધરવામાં આવેલા આયોજનની સમીક્ષા કરવા અને ભવિષ્યની કાર્યવાહી સૂચવવા માટે સલાહકાર આયોજન બોર્ડ નામની સમિતિની નિમણૂક કરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) વાસ્કો-દ-ગામા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. તે પોર્ટુગીઝ નાવિક હતો.
2. તેણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.
3. તે પશ્ચિમ કિનારે આવેલા કોચી બંદરે પહોંચ્યો.
4. રાજા ઝામોરીને તેને વેપાર કરવાની છૂટ આપી.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1, 2 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) પ્લાસીના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની સત્તાનો પાયો નખાયો.
2. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) ‘અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે.' ગાંધીજીનું આ વિધાન કયા બનાવ સંબંધિત છે? (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

Answer Is: (B) ચૌરી-ચૌરા હત્યાકાંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) સાયમન કમિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. સાયમન કમિશનની નિમણૂક બે વર્ષ વહેલી કરવામાં આવી તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો.
2. સાયમન કમિશનમાં માત્ર બે ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

242) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું’
2. 'મૈંને નમક કા કાનૂન તોડ દિયા.'
3. ‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું.’
4. 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ.'
ઉપર પૈકી કયાં વિધાનો ગાંધીજીએ દાંડી કૂચ અંદોલન વખતે આપેલ હતાં ?

Answer Is: (B) ફક્ત 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. ધોળાવીરામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી.
2. લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

244) વેદો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે.
2. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) 'વંદે માતરમ્' ગીત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. તેની રચના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી.
2. તે 'આનંદમઠ' નામની નવલકથામાંથી લેવામાં આવ્યું છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) પારસીઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. આરબોના આક્રમણથી ભાગીને તેઓ ઈરાનથી ભારત આવ્યા હતાં.
2. તેઓ પર્સિયાથી આવ્યા હોવાથી પારસી કહેવાયા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) મધ્યકાલીન સ્થાપત્ય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુતુબમિનારનું નિર્માણ શરુ કરાવ્યું હતું.
2. કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં 'ઢાઈ-દિનકા-ઝોંપડા' નામની મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) બકસરના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. તે અંગ્રેજો અને મીરકાસીમ વચ્ચે લડાયું હતું.
2. તે અંગ્રેજો અને મીરકાસીમ, સુજા-ઉદ્દ-દૌલા અને શાહઆલમ વચ્ચે લડાયું હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) ડેલહાઉસી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. તેણે ખાલસાનીતિ અમલમાં મૂકી હતી.
2. તેણે ભારતમાં રેલવે તથા તારની શરૂઆત કરી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

250) ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતાં.
2. શ્રી બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા હતા અને તેમને છોટુભાઈ તથા અંબુભાઇ પુરાણી જેવા સાથીઓ મળ્યા હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up