કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. હૈદરાબાદને 18 સપ્ટેમ્બર 1948માં ભારતમાં ભેળવી દેવામાં આવ્યું.
2. 9 નવેમ્બર 1947 ના રોજ ભારતે જુનાગઢનો કબજો લીધેલ હતો.
1. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ
2. સંસદીય સર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ
3. મૂળભૂત અધિકારો
4. ત્રિ સ્તરીય સરકાર
1. મૂળભૂત હક્કોની જોગવાઈ ભાગ-3 ભારતનું સંવિધાનમાં દર્શાવેલ છે.
2. ભારતમાં બંધારણના આર્ટીકલ 24 માં કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ દર્શાવેલ છે.
3. ભારતના બંધારણના આર્ટીકલ 23 માં કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધની જોગવાઈ છે.
1. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓ ન્યાયાલયથી અમલ કરાવી શકાય છે.
2. ભારતના સંવિધાનના આમુખ-44 માં “નાગરિકો માટે એક સરખો દીવાની કાયદા” અંગેની જોગવાઈ દર્શાવેલ છે.
1. રાષ્ટ્રપતિ
2. રાજ્યસભા
3. લોકસભા
1. ભારતના એટર્ની જનરલ
2. ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક
3. ચૂંટણી આયોગ
4. રાષ્ટ્રીય મહિલા આયોગ
1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 1993માં કરવામાં આવેલ હતી.
2. આયોગમાં અધ્યક્ષ પાંચ પૂર્ણ સમયના સભ્યો તથા સાત ડીમ (deemed members) સભ્યો હોય છે. ઉપરોક્ત વાક્ય ચકાસો.
1. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના માર્ચ 2009માં થયેલ હતી.
2. આ બંધારણીય સંસ્થા છે.
3. આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 8 સભ્યો હોય છે.
1. સરોજિની નાયડુ : i. લોકમાન્ય
2. બાલ ગંગાધર તિલક : ii. ભારતનું બુલબુલ
૩. દાદાભાઈ નવરોજી : ii. ભારતના લોખંડી પુરુષ
4. વલ્લભભાઈ પટેલ : iv. હિંદના દાદા
1. કાનજી માલમ નામના એક ગુજરાતીએ વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ શોધવામાં મદદ કરી
2. ભારતમાં આવનારામાં અંગ્રેજો સૌથી પ્રથમ હતા અને છોડનારામાં સૌથી છેલ્લા હતા
3. ફ્રેન્ચોએ સૌપ્રથમ સુરતમાં મુખ્ય મથક સ્થાપ્યું.
4. અંગ્રેજો સૌપ્રથમ સુરત આવ્યા હતા.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. અંગ
2. મત્સ્ય
3. કંબોજ
4. ગાંધાર
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સિંધુ ખીણની સંસ્કૃતિ ઇજિપ્તની સંસ્કૃતિ અને મેસોપોટેમીયાની સંસ્કૃતિની સમકાલીન હતી.
2. સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાગૈતિહાસિક છે જ્યારે ઇજિપ્તની અને મેસોપોટેમીયાની સંસ્કૃતિ ઐતિહાસિક છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ઋગ્વેદિક સમાજમાં વિધવા પુનર્લગ્ન પ્રચલિત હતાં.
2. ઋગ્વેદિક સમાજમાં બાળ લગ્ન પ્રચલિત નહોતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. મહાવીર અને ગૌતમ બુદ્ધના અનુયાયીઓ માટે નૈતિક આચારસંહિતા એકદમ સમાન હતી.
2. મહાવીરે શીખવ્યું કે વ્યક્તિએ વૈભવી અને તપસ્યા બંનેનો અતિરેક ટાળવો જોઈએ (મધ્યમ માર્ગ).
3. મહાવીર અને ગૌતમ બુદ્ધ સમકાલીન હતા.
ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું નથી?
1. બૌદ્ધ સાહિત્ય પ્રાકૃત ભાષામાં હતું.
2. ગુલામો, સૈનિકો અને દેવાદારોને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ મળતો ન હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. અજંતા ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓમાં આવેલી છે
2. અજંતા ગુફાઓમાં ફક્ત બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત શિલ્પ અને ચિત્રો છે
3. અજંતા ગુફાઓ સાતવાહન અને વાકાટકના શાસનકાળ દરમિયાન ખોદવામાં આવી હતી.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. તે ગાંધીજીએ કોચરબ આશ્રમ વિકસાવવા માટે વેચ્યો હતો.
2. તે કરમચંદ ગાંધીનું ઘર હતું.
3. તે યુવાન બેરિસ્ટર એમ. કે. ગાંધીની ઓફિસ હતી.
4. તે રાજકોટમાં આવેલ છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેઓ 1929માં ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા
2. તેઓ 1931ના ગાંધી-ઇર્વિન સંધિ સાથે સહમત ન હતા
3. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે વખત અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા
4. જ્યારે બ્રિટિશ સરકારે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતને યુદ્ધરત દેશ બનાવ્યો ત્યારે તેઓ બ્રિટિશરો વિરુદ્ધ જનઆંદોલન શરૂ કરવાના પક્ષમાં હતા
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. બારડોલી સત્યાગ્રહ-1928
2. ખેડા સત્યાગ્રહ-1918
3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ-1931
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બીજું એંગ્લો-શીખ યુદ્ધ
2. ત્રીજું એંગ્લો-મરાઠા યુદ્ધ
3. ચોથું એંગ્લો-મૈસુર યુદ્ધ
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બરાકપુર બળવો
2. મેરઠમાં બળવો
3. દિલ્હી પર બળવાખોરોનો કબજો
4. લખનૌમાં બળવો ફાટી નીકળ્યો
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. તે પોર્ટુગીઝ નાવિક હતો.
2. તેણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.
3. તે પશ્ચિમ કિનારે આવેલા કોચી બંદરે પહોંચ્યો.
4. રાજા ઝામોરીને તેને વેપાર કરવાની છૂટ આપી.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની સત્તાનો પાયો નખાયો.
2. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સાયમન કમિશનની નિમણૂક બે વર્ષ વહેલી કરવામાં આવી તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો.
2. સાયમન કમિશનમાં માત્ર બે ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું’
2. 'મૈંને નમક કા કાનૂન તોડ દિયા.'
3. ‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું.’
4. 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ.'
ઉપર પૈકી કયાં વિધાનો ગાંધીજીએ દાંડી કૂચ અંદોલન વખતે આપેલ હતાં ?
1. ધોળાવીરામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી.
2. લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે.
2. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેની રચના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી.
2. તે 'આનંદમઠ' નામની નવલકથામાંથી લેવામાં આવ્યું છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આરબોના આક્રમણથી ભાગીને તેઓ ઈરાનથી ભારત આવ્યા હતાં.
2. તેઓ પર્સિયાથી આવ્યા હોવાથી પારસી કહેવાયા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુતુબમિનારનું નિર્માણ શરુ કરાવ્યું હતું.
2. કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં 'ઢાઈ-દિનકા-ઝોંપડા' નામની મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તે અંગ્રેજો અને મીરકાસીમ વચ્ચે લડાયું હતું.
2. તે અંગ્રેજો અને મીરકાસીમ, સુજા-ઉદ્દ-દૌલા અને શાહઆલમ વચ્ચે લડાયું હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેણે ખાલસાનીતિ અમલમાં મૂકી હતી.
2. તેણે ભારતમાં રેલવે તથા તારની શરૂઆત કરી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતાં.
2. શ્રી બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા હતા અને તેમને છોટુભાઈ તથા અંબુભાઇ પુરાણી જેવા સાથીઓ મળ્યા હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)