ભારતનું બંધારણ

851) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (C) આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.

Explanation:

No answer description available for this question. Let us discuss.

852) સંઘીય શાસન વ્યવસ્થામાં બંધારણની કલમોનું અથઘટન કરી ચુકાદો કોણ આપે છે?

Answer Is: (A) સર્વોચ્ચ અદાલત

Explanation:

No answer description available for this question. Let us discuss.

853) દલિત લોકોમાં શિક્ષણ અને સંસ્કૃતિ ફેલાવવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે 1923માં બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કોણે કરી? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

Answer Is: (B) ભીમરાવ આંબેડકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

854) બંધારણની કલમ (342)માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ છે ?

Answer Is: (B) અનુસૂચિત જનજાતિઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

855) કેબિનેટ સચિવ તેનાં કાર્યો કોનાં અંકુશમાં રહીને કરે છે?

Answer Is: (A) પ્રધનમંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

857) લોકશાહીને કોણ જીવંત રાખે છે ?

Answer Is: (A) ચૂંટણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

858) તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

Answer Is: (A) પ્રથમ વાંચન

Explanation:

No answer description available for this question. Let us discuss.

859) રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ જાન્યુઆરી 1992માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. આ આયોગનો હેતુ નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) ફરિયાદોના નિવારણને સરળ બનાવવું અને દોષિતાને સજા કરવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

860) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

I. મહાત્મા ગાંધી બંધારણ સભાના સભ્ય ન હતા.
II. મહાત્મા ગાંધીના વિચારો, દ્રષ્ટિ અને દર્શન (ફિલસૂફી)ને બંધારણ સભાના ઘણા સભ્યો દ્વારા અનુસરવામાં આવ્યા હતા.

Answer Is: (B) I અને II બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

861) પ્રજાસત્તાક ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) 1950

Explanation:

No answer description available for this question. Let us discuss.

862) ‘1955નો ધારો’ નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (C) અસ્પૃશ્યતા(ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

863) શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા કોની છે ?

Answer Is: (A) કેન્દ્ર સરકાર (સંસદ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

865) ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (D) તેમને રાષ્ટ્રપતિ પદચ્યુત કરી શકે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

866) ભારતમાં વચગાળાની સરકાર ક્યારે રચાઈ હતી?

Answer Is: (C) 1946

Explanation:

No answer description available for this question. Let us discuss.

867) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)

Answer Is: (C) માન.રાજયપાલશ્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

868) ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત ક્યારથી અમલામાં આવી ?

Answer Is: (A) 21 જુલાઈ, 2014

Explanation:

No answer description available for this question. Let us discuss.

869) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. કોઈપણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક (Bill) રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય છે.
2. રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ એ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્યો રજૂ કરવા માટે મોકલવાનું હોય છે.
3. રાજ્ય વિધાન સભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધનકર્તા છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) 1, 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

872) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. શ્રધ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26 ના પાયામાં રહેલા છે.
2. બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન, જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈપણ આદેશ પસાર કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી?

Answer Is: (D) 1 અને 2 માંથી કોઈ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

873) કાયદાનો અમલ કરાવવાનું કામ કોણ કરે છે ?

Answer Is: (D) મંત્રીમંડળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

874) ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)

Answer Is: (B) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

875) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (D) અનુચ્છેદ-55

Explanation:

No answer description available for this question. Let us discuss.

876) ઉપરાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રસ્તાવ ક્યાં ગૃહમાંથી ચલાવવો જોઈએ?

Answer Is: (A) રાજ્યસભામાંથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

877) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 હેઠળ નવા પધ્ધતિશાસ્ત્ર અને અભ્યાસક્રમીય માળખા અનુસાર વિદ્યાર્થી 11 થી 14 વર્ષ દરમ્યાન ……………. માં શાળાકીય શિક્ષણનો અભ્યાસ કરશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) ધોરણ 6 થી 8 (ઉચ્ચ પ્રાથમિક)

Explanation:

No answer description available for this question. Let us discuss.

878) ‘જનગણમન’ રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને ‘તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે................ તરીકે પ્રસિદ્ધ કરેલ. ( GPSC પ્રિલિમ - 2014)

Answer Is: (A) ભારત ભાગ્યવિધાતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

879) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? ( GPSC Class - 2 - 18/03/2017)

Answer Is: (C) રાજ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

880) ભારતની સુપ્રિમ કોર્ટનું મુખ્ય સુત્ર ક્યું છે?

Answer Is: (C) જ્યાં ધર્મ ત્યાં ન્યાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

881) ભારતનું રાષ્ટ્રીયચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

Answer Is: (B) વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

883) ........................ ના રોજ કેબીનેટે ઠરાવ પસાર કરીને આયોજન પંચના સ્થાને નવીન NITI આયોગ (National Institution for Transforming India)ની સ્થાપના કરી. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (A) 1 જાન્યુઆરી 2015

Explanation:

No answer description available for this question. Let us discuss.

884) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે. ( GPSC Class - 2 - 12/2/2017)

Answer Is: (D) માત્ર રાજય સભામાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

885) ભારતના બંધારણમાં 44મો બંધારણીય સુધારો 1978 અંતર્ગત નીચેના પૈકી કયા સુધારા આવરી લેવામાં આવ્યા છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (D) ઉપરોક્ત (A)અને (B) બંને.

Explanation:

No answer description available for this question. Let us discuss.

887) જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

Answer Is: (A) રાજ્યના રાજ્યપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

888) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

Answer Is: (A) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

889) ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના લાયક ઉમેદવારોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોનના સંબંધમાં નીચેના વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો ખોટું / ખોટાં છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

1. આ યોજનામાં રૂપિયા દસ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ છે.
2. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.
3. આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ એક વર્ષ પછી લોનની રકમ કુલ 60 હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.

Answer Is: (B) 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

891) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી.
2. વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી શકાય છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (B) માત્ર 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

892) ક્યા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા ?

Answer Is: (A) 42 મો બંધારણીય સુધારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

893) માર્ગદર્શક સિધ્ધાંતો બિન-ન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે -……….. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. જો સરકાર માર્ગદર્શક સિધ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં.
2. માર્ગદર્શક સિધ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. સાચો ઉત્તર કોડ પસંદ કરો.

Answer Is: (A) માત્ર 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

894) જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? ( કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (C) અનુચ્છેદ-370

Explanation:

No answer description available for this question. Let us discuss.

895) ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ?

Answer Is: (C) આમુખથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

896) ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે ?

Answer Is: (A) બે

Explanation:

No answer description available for this question. Let us discuss.

897) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર ક્યો છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (C) ગુનાઓ માટે દોષસિદ્ધિ સબંધમાં રક્ષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

898) રાજ્ય સરકારો દ્વારા રાજદ્વારી પ્રવૃત્તિઓના સંચાલન માટે વપરાતો સૌથી સામાન્ય શબ્દ કયો છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) પેરાડિપ્લોમસી (Paradiplomacy)

Explanation:

No answer description available for this question. Let us discuss.

899) ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (C) 24

Explanation:

No answer description available for this question. Let us discuss.

900) ક્યા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up