ભારતનું બંધારણ

901) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક 6 વર્ષની વયે કોઈ શાળામાં પ્રવેશ લઈ પ્રાથમિક શિક્ષણ ન લઈ શકેલ હોય તો તેને……………… (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) તેની ઉંમર પ્રમાણે સીધો જ જે-તે વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

902) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. 1976 માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં 'સમાજવાદી' શબ્દ ઉમેરવામાં આવ્યો છે
2. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક્તા' શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

903) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) 2010

Explanation:

No answer description available for this question. Let us discuss.

904) જયારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (C) ભારતના મુખ્ય ન્યાયાધીશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

905) નીચેનામાંથી કઈ સમિતિ પંચાયતી રાજ સાથે સંબંધિત નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) સન્થાનમ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

906) નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ચૂંટણી આયોગ
2. નાણા આયોગ
3. લોક સેવા આયોગ
4. અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ

Answer Is: (D) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

907) અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં આ બાબતો સમાવિષ્ટ થાયઃ (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
2. વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ
3.પડોશી વિસ્તારની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાતપણું
સાચો કોડ પસંદ કરો.

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

908) ભારતની બંધારણ સભા દ્વારા તા. ......... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (C) 26 નવેમ્બર, 1949

Explanation:

No answer description available for this question. Let us discuss.

909) સંસદના ઉપલા ગૃહને . ....... કહે છે. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (B) રાજ્યસભા

Explanation:

No answer description available for this question. Let us discuss.

910) ભારતની સંસદમાં સંઘપ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (A) 20 સભ્યો

Explanation:

No answer description available for this question. Let us discuss.

912) નીચેના પૈકી કયા ભારતના બંધારણની સાતમી અનુસૂચિમાં સંઘયાદી હેઠળ આવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1.કેન્દ્રીય તપાસ બ્યૂરો (Central Bureau of Investigation)
2. પોસ્ટ અને ટેલીગ્રાફ
3. રાજ્ય સરકાર દ્વારા આયોજીત લોટરી
4. ભારતની અંદરના કોઈપણ સ્થળોની તીર્થયાત્રા સાચો ઉત્તર કોડ પસંદ કરો.

Answer Is: (A) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

913) આઈ.સી.ગોલકનાથ કેસમાં કર્યો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન. લેવામાં આવી હતી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (C) પંજાબ લેન્ડ ટેન્યોર્સ એકટ, 1965

Explanation:

No answer description available for this question. Let us discuss.

914) ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા’નો સમાવેશ કઈ યાદીમાં થયો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (A) રાજય યાદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

916) મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?

Answer Is: (C) હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયધિશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

917) ખેડૂતને પાક-વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બનવું પડે તે માટે સરકારે શેની રચના કરેલી છે ?

Answer Is: (A) માર્કેટિંગ યાર્ડ (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

918) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (C) 26

Explanation:

No answer description available for this question. Let us discuss.

919) મહાનગરપાલિકાના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાન પસંદ કરો.

1. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર (કાઉન્સિલર) તરીકે ઓળખવામાં આવે છે
2. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે.
3. ગુજરાતમાં (8) મહાનગરપાલિકાઓ છે.

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

920) ભારતના બંધારણના અનુચ્છેદ 169 મુજબ, રાજ્યમાં વિધાન પરિષદોની નાબૂદી અથવા રચના શક્ય છે . (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

I.જો રાજ્યની વિધાનસભાના કુલ સભ્યપદની બહુમતીથી તે અસર માટે ઠરાવ પસાર કરે છે તો
II. સભાના હાજર અને મતદાન કરતાં સભ્યોની બે તૃતીયાંશ કરતાં ઓછી ના હોય તેવી બહુમતીથી.

Answer Is: (C) I અને II બંને સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

921) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા એ સજાપાત્ર ગુનો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

Answer Is: (C) અનુચ્છેદ 17

Explanation:

No answer description available for this question. Let us discuss.

922) સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના કઈ લોકશાહી અધૂરી મનાય છે ?

Answer Is: (A) રાજકીય લોકશાહી

Explanation:

No answer description available for this question. Let us discuss.

923) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે? ( GPSC Class - 1 - 09/04/2017)

Answer Is: (D) રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

924) ભારતના બંધારણની કલમ 50 ………… નો ઉલ્લેખ કરે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા.

Explanation:

No answer description available for this question. Let us discuss.

926) ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કંઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (A) કેન્દ્ર / સંઘ યાદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

927) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) સ્પીકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

928) દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ............. દિવસે કરવામાં આવે છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) 24મી એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

929) ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને …........ ને ચૂંટે છે.

Answer Is: (C) સરપંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

930) લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (B) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

931) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (B) 1687

Explanation:

No answer description available for this question. Let us discuss.

932) રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (B) મુખ્ય ન્યાયાધીશ (રાજયની વડી અદાલત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

933) નીચે આપેલ વિષયવસ્તુ અને કલમોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરેલ ઉલ્લેખના આધારે ચકાસો. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

1. 39 – રાજ્યએ અનુસરવાની નીતિના અમુક સિદ્ધાંતો
2. 44 – નાગરિકો માટે એક સમાન દીવાની કાયદા

Answer Is: (C) 1 તથા 2 બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

934) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (D) સરખા મત થાય ત્યારે

Explanation:

No answer description available for this question. Let us discuss.

935) રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા કોની પાસે છે ?

Answer Is: (B) સર્વોચ્ચ અદાલત

Explanation:

No answer description available for this question. Let us discuss.

936) ભારતના પ્રતીકની તક્તીની નીચે અંક્તિ કરેલ શબ્દો “સત્યમેવ જયતે” શેમાંથી લેવામાં આવ્યા છે? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (C) મુંડક ઉપનિષદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

937) ભારતના રાજ્યોના રાજ્યપાલો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ગુજરાતમાં આચાર્ય દેવવ્રત સૌથી વધુ સમય સુધી આ પદ પર રહેનારા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ છે.
2. એલ. નરસિંમ્હન દેશમાં સૌથી વધુ 12 વર્ષ સુધી માત્ર આંધ્ર પ્રદેશમાં રાજ્યપાલ પદે રહ્યા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

938) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (A) લક્ષ્મીમલ સિંઘવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

939) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (D) પાંચમી

Explanation:

No answer description available for this question. Let us discuss.

940) લોકસભાની ચૂંટણી લડવા માટે લાયક બનવા લઘુત્તમ વય …….. છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) 25 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

941) ટી.વી.ની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી ?

Answer Is: (C) જહોન લોગી બાયર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

943) રાજયો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે? ( GPSC Class - 2 - 28/1/2017)

Answer Is: (C) માન.ગવર્નર શ્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

944) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (A) સ્પીકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

945) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )

Answer Is: (B) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

946) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સર્તકતા આયુકત અને અન્ય સર્તકતા આયુકતની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણની આધાર કોના દ્વારા અપાય છે? ( GPSC Class - 2 - 12/02/2017)

Answer Is: (B) રાષ્ટ્રપતિ દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

948) ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

Answer Is: (D) 25 વર્ષ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

949) સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે ?

Answer Is: (C) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

950) નીચેનામાંથી કયા રાજ્યમાં બંધારણના 73માં સુધારા અન્વયે પંચાયતમાં એસ.સી. (અનુસૂચિત જાતિ) માટેની અનામતની જોગવાઈ લાગુ પડતી નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) અરૂણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up