ભારતનું બંધારણ

952) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (A) ઉંમર

Explanation:

No answer description available for this question. Let us discuss.

953) ઉપરાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?

Answer Is: (C) 5 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

955) જયારે રાજયની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (D) સંઘ સંસદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

956) ભારતમાં વાસ્તવિક રીતે સત્તા કોની પાસે હોય છે?

Answer Is: (C) પ્રધાનમંત્રી પાસે

Explanation:

No answer description available for this question. Let us discuss.

957) રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (B) મૂળ હકૂમત

Explanation:

No answer description available for this question. Let us discuss.

958) લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ?

Answer Is: (C) મૂળભૂત હકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

959) લોકસભામાં રાજકીય પક્ષને વિરોધ પક્ષનો દરજ્જો ત્યારેજ આપવામાં આવે છે જ્યારે તે ઓછામાં ઓછી મેળવે. (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

Answer Is: (B) 10% બેઠકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

960) કેટલા વર્ષથી ઉપરના વ્યક્તિને મત આપવાનો અધિકાર છે ?

Answer Is: (A) 18 વર્ષે

Explanation:

No answer description available for this question. Let us discuss.

961) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ભારતના બંધારણ અનુસાર, સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે.
2. બંધારણની કલમ 20(3) એક મૂળભૂત અધિકાર છે કે જે આત્મ-દોષારોપણ વિરુધ્ધના અધિકારની ખાતરી આપે છે.
3.પુટ્ટા સ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય, કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ (finger prints) અને આંખની કીકી (iris) સ્કેન કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

962) ભારતના સંવિધાનમાં “રાજ્ય”માં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

1. ભારત સરકાર અને સંસદ
2. દરેક રાજ્યની સરકાર અને વિધાન મંડળ
3. ભારતના રાજ્યક્ષેત્રના અથવા ભારત સરકારના નિયંત્રણ હેઠળના સ્થાનિક સત્તા મંડળો
4. ભારતના રાષ્ટ્રપતિ

Answer Is: (B) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

963) ભારતના બંધારણમાં ક્યા અંગને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે ?

Answer Is: (D) ન્યાયતંત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

964) વિશ્વમાં વસતીની દૃષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ ક્યો છે ?

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

965) સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કેવી રીતે વટહુકમ બહાર પાડી શકે છે?

Answer Is: (A) પ્રધાનમંડળની સંમતિથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

966) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પક્ષના નેતાને શું કહેવાય ?

Answer Is: (A) મેયર

Explanation:

No answer description available for this question. Let us discuss.

967) 2010ના કેન્દ્ર-રાજ્ય સંબંધો પરના આયોગનું નેતૃત્વ………… દ્વારા કરવામાં આવ્યું હતું. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) શ્રી જસ્ટીસ મદન મોહન પુંછી

Explanation:

No answer description available for this question. Let us discuss.

968) તા. ૨૨-જુલાઈ,૧૯૪૭નાં રોજ મળેલ ભારતની બંધારન સભામાં ભારતીય રાષ્ટ્રપતિની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજુ કરવામાં આવ્યો હતો?

Answer Is: (C) જવાહરલાલ નહેરૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

969) કાનૂની સેવા દિવસ આ તારીખે પર ઉજવવામાં આવે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (C) 09 નવેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

971) નાણાપંચની દરેક ભલામણને સંસદના દરેક ગૃહમાં કોના દ્વારા મુકાવવામાં આવે છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (D) ભારતના રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

972) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (A) રાજયપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

973) ભારતીય બંધારણ ક્યા પ્રકારનો દસ્તાવેજ છે ?

Answer Is: (C) સામાજિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

974) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

Answer Is: (B) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

976) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે? ( GPSC કૃષિ અધિકારી Class – 2 – 15/01/2017)

Answer Is: (D) ચાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

977) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધિકારના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

1. આયોગ પાસે દિવાની અદાલતની સત્તા છે.
2. આયોગ કોઈપણ જેલની મુલાકાત લઈ શકે છે અને કેદીઓની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે તથા તેની સુધારણા માટેના સૂચનો કરી શકે છે.
3. માનવાધિકારોના ઉલ્લંઘનની કોઈપણ ફરિયાદના સંબંધમાં તપાસ કરવાનો અધિકાર ધરાવે છે.

Answer Is: (C) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

978) હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે? ( GPSC Class – 2 - 16/04/2017)

Answer Is: (C) 16મી લોકસભા

Explanation:

No answer description available for this question. Let us discuss.

979) બે કે વધુ રાજયો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (A) સંસદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

980) વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવાર કોના અભિપ્રાય પ્રમાણે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ ?

Answer Is: (C) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

981) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કઈ કઈ મૂળભૂત ફરજો છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

i. ભારતીય બંધારણને માન આપવું
ii. દરેકને કામ પૂરું પાડવું
iii. આપણી સહિયારી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવો
iv. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને માન આપવું

Answer Is: (D) ફક્ત i, iii અને iv

Explanation:

No answer description available for this question. Let us discuss.

982) વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)

Answer Is: (C) વિધાનસભાના સ્પીકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

983) લોકસભાના સ્પીકર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તેઓ સામાન્ય રીતે મતદાન કરતા નથી પરંતુ કોઈ બાબત અંગે સરખા મત પડે ત્યારે તેઓ તેમનો નિર્ણાયક મત આપી શકે છે.
2. તેઓને દૂર કરવાના પ્રસ્તાવના મતદાનમાં તેઓ મત આપી શકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

984) આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે ?

Answer Is: (A) ચાર્ટર ઓફ રાઈટ્સમાંથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

986) આપણા દેશથી લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?

Answer Is: (B) 5 વર્ષે

Explanation:

No answer description available for this question. Let us discuss.

987) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર ક્યા સુધારા મુજબ કરવામાં આવી ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (A) 61મો સુધારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

988) રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂંક અને તેમની સેવાની શરતો તથા સેવાકાળ સુનિશ્ચિત કરે છે.
2. રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પધ્ધતિથી અને આધાર પર હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે.
3. રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણીપંચો દ્વારા બનાવેલી મતદાર યાદીને અપનાવવી ફરજીયાત છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (A) માત્ર 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

991) પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન (સભાપતિ) કોણ બને છે ? -

Answer Is: (B) ઉપરાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

992) આપણે ક્યા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ ?

Answer Is: (C) 10 ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

993) કેન્દ્રીય માહિતી આયોગની રચના ક્યારથી કરવામાં આવી? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (C) 12-10-2005

Explanation:

No answer description available for this question. Let us discuss.

994) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? ( GPSC Class-1 - 2016)

Answer Is: (A) રાષ્ટ્રપતિની મરજી હોય ત્યા સુધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

996) નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (B) અનુચ્છેદ 2978માં સુધારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

998) ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (B) 12 યાદીઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

999) બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ ક્યા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?

Answer Is: (A) લોકસભા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up