ભારતનું બંધારણ

301) ગ્રામ પંચાયતોની વહીવટ કોણ સંભાળે છે ?

Answer Is: (A) સરપંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

302) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કઈ બાબત કોઈ વ્યક્તિ દ્વારા બંધારણના અનુચ્છેદ 17 અન્વયેના અસ્પૃશ્યતા નાબુદી અંગેના અધિકારના અમલ કરવાના સંજોગોમાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નીચેના પૈકી કયું કૃત્ય “બહિષ્કાર”ની પરિભાષામાં આવતું નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) કોઈ દુકાનમાંથી સસ્તા ભાવે ચીજ-વસ્તુ આપવાનો ઈન્કાર કરવામાં આવે

Explanation:

No answer description available for this question. Let us discuss.

303) ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે ?

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

304) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (C) વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

305) એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (C) રાષ્ટ્રપતિની મરજી સુધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

306) વડાપ્રધાન નીચેનામાંથી કોને ઉત્તરદાયી છે?

Answer Is: (C) રાજ્યસભાને

Explanation:

No answer description available for this question. Let us discuss.

307) એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) રાજ્ય સરકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

308) બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) અનુચ્છેદ-338

Explanation:

No answer description available for this question. Let us discuss.

309) અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

310) ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી.......... છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) એટર્ની જનરલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

311) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (C) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

312) લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો ક્યા અનુચ્છેદમાં વર્ણિત છે? ( GPSC Class - 2 - 02/04/2017)

Answer Is: (B) અનુચ્છેદ-29 અને 30

Explanation:

No answer description available for this question. Let us discuss.

316) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજયને ફાળવવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)

Answer Is: (D) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

318) રાષ્ટ્રપતિનાં પગારની આવક આવકવેરામાં ગણાય છે?

Answer Is: (B) નાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

319) સંસદ કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય છે?

Answer Is: (A) 55

Explanation:

No answer description available for this question. Let us discuss.

320) અરજદારે માહિતી મેળવાની અરજી સ્વીકાર્યાના કેટલા દિવસમાં માહિતી મળવી ફરજીયાત છે ?

Answer Is: (B) 30 દિવસમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

321) એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ ........... (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) એક વર્ષની જેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

322) રાજ્યની ધારાસભાના ઉપલાગૃહને શું કહે છે ?

Answer Is: (B) વિધાન પરિષદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

324) ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

Answer Is: (A) ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે વ્યાપક પુનર્વસન (CRWTP)

Explanation:

No answer description available for this question. Let us discuss.

325) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (B) 389

Explanation:

No answer description available for this question. Let us discuss.

326) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે?

Answer Is: (D) લોક અદાલત

Explanation:

No answer description available for this question. Let us discuss.

327) પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (A) સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

328) ભારતનાં સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

Answer Is: (B) અનુચ્છેદ 129

Explanation:

No answer description available for this question. Let us discuss.

329) કોની ભલામણ મુજબ રાજયોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (B) નાણાપંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

330) ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? ( GPSC Class – 1 – 28/01/2017)

Answer Is: (D) માનનીય રાષ્ટ્રપતિ, રાજયસભા અને લોકસભા

Explanation:

No answer description available for this question. Let us discuss.

331) આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારતના કે કોઈપણ પ્રદેશ માટે કોઈ કાયદો બનાવી શકે છે : (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) કોઈપણ રાજ્યની સંમતિ વિના

Explanation:

No answer description available for this question. Let us discuss.

332) ઈ.સ.1976માં બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં ક્યા શબ્દ ઉમેરવામાં આવ્યા ?

Answer Is: (C) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

333) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )

Answer Is: (C) જવાહરલાલ નેહરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

334) કોઈપણ ક્ષેત્રને અનુસૂચિ ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (B) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

335) રાજ્યસભાના (1/3) સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે ?

Answer Is: (A) 2 વર્ષે

Explanation:

No answer description available for this question. Let us discuss.

336) અનુસૂચિત જાતિઓના રાષ્ટ્રીય આયોગના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. તે બંધારણીય સંસ્થા છે.
II. તેના સભ્યોની સેવાની શરતો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે.
III. આયોગે એંગ્લો ઈન્ડિયન સમુદાય માટે બંધારણીય અને અન્ય કાનૂની સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ કરવાની છે.

Answer Is: (D) તમામ સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

337) નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) ઉપરાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

338) ભારતની સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે.
2. અધ્યક્ષ કોઈ સભ્યને માતૃભાષામાં સંબોધવાની પરવાનગી આપી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

339) લશ્કરની ત્રણેય સેના ક્યાં ખાતા નીચે આવે છે?

Answer Is: (D) સંરક્ષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

340) બ્રિટિશ સમય દરમિયાન કરવામાં આવેલ બંધારણીય સુધારાઓની લાક્ષણિકતાઓનાં જોડકાં ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. ભારત સરકારનો ધારો, 1858 કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન
2. ભારત સરકારનો ધારો, 1935 - પ્રાંતીય સ્વાયત્તતા
3. ભારત સરકારનો ધારો, 1935 - કેન્દ્રમાં દ્વિમુખી શાસન
4. ભારત સરકારનો ધારો, 1935 - રાજ્યોમાં દ્વિમુખી શાસન
ઉપર પૈકી કયાં જોડકાં સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

341) જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ શામાં કરવામાં આવે છે ?

Answer Is: (D) શેષ સત્તામાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

342) સંયુક્ત રાષ્ટ્રોએ ક્યા વર્ષને ‘આતંરરાષ્ટ્રીય વૃદ્ધ’ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું ?

Answer Is: (B) ઈ.સ.1999ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

343) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી.
2. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

346) રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે ?

Answer Is: (B) રાજ્યપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

348) 42મા બંધારણીય સુધારા (1976) દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદ (પદો)નો ઉમેરો કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. સાર્વભૌમ
II. સમાજવાદી
III. બિનસાંપ્રદાયિક
IV. લોકશાહી

Answer Is: (D) માત્ર II અને III

Explanation:

No answer description available for this question. Let us discuss.

350) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (C) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up